17 કેમકે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે
તે તેઓનો પાળક થશે;
‘તે તેઓને જીવનનાં પાણીનાં ઝરાઓ પાસે દોરી જશે.’
‘અને ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂંછી નાંખશે.’ "
17 કેમકે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે
તે તેઓનો પાળક થશે;
‘તે તેઓને જીવનનાં પાણીનાં ઝરાઓ પાસે દોરી જશે.’
‘અને ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂંછી નાંખશે.’ "