12 માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જયાં સુધી "આજ" કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય.
12 માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જયાં સુધી "આજ" કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય.