4 જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વગીઁય દાનોનો અનુભવ કયોઁ. જેઓ પવિત્ર આત્માના ભાગીદાર થયા, તેઓને માટે અશક્ય છે, 5 જેઓએ ઈશ્વરનાં વચનની ઉત્તમતા જાણી હોય, આવનાર યુગનાં પરાક્રમનો અનુભવ કયોઁ હોય 6 અને જેઓ પડી ગયા છે, તેઓને ફરીથી પસ્તાવો કરાવવા પાછા લાવવાં એ અશક્ય છે. કેમકે તેઓ પોતાના નુકશાનને માટે ફરીથી ઇશ્વરના પુત્રને ક્રૂસે જડે છે, અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.