ઈસુનું મૃત્યુ
33 બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો. 34 અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, "એલોઈ, એલોઈ, લામા શબક્થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?"
33 બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો. 34 અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, "એલોઈ, એલોઈ, લામા શબક્થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?"