28 હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે; 29 પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે."
28 હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે; 29 પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે."