17 એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે. 18 પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું:
આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી,
અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.