1 તેથી આપણે વિશ્વાસ કર્યાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણને ઈશ્વર સાથે શાંતિ મળે છે, 2 આ જે કૃપા, જેમાં આપણે હાલમાં ઊભા છીએ તેમના દ્ગારા વિશ્વાસથી આપણે પ્રવેશ પામેલા છીએ અને આપણે ઈશ્વરના મહિમાની આશામાં ગવઁ કરીએ છીએ.