2 દાખલા તરીકે એક પરણિત સ્ત્રી પતિ જીવંત હોય ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે, પરંતુ જો તેનો પતિ મરણ પામે, તો તેના પતિ સાથેના બંધાયેલા નિયમથી મુક્ત બને છે. 3 તેથી, પતિ જીવતો હોય ત્યારે જો પત્ની બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે વ્યભિચારી કહેવાય, પરંતુ તેના પતિના મરણ પછી તે નિયમથી મુક્ત બને છે અને જો તે બીજા પુરૂષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચારીણી નથી.
Publicidade