20 પણ હકીકત એ છે કે મસીહ તો મરણમાંથી સાચે જ ઊઠયાં છે, અને તેઓ ઊંધી ગયેલાઓનું પ્રથમફળ થયાં છે. 21 કેમકે એક માણસ દ્રારા મરણ આવ્યું, માટે માણસ દ્રારા મૂએલાંનું પુનરુત્થાન પણ આવ્યું. 22 કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે.
Publicidade