22 કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે. 23 પણ દરેક પોતપોતાના ક્રમ પ્રમાણે: મસીહ, પ્રથમફળ; જ્યારે તે આવશે, જેઓ તેમના છે. 24 જયારે તે ઈશ્વર પિતાને રાજ્ય હાથમાં સોંપી દેશે, પછી તે રાજય સત્તા તથા અધિકાર અને પરાક્રમનો નાશ કરશે, ત્યારે જ અંત આવશે. 25 કેમકે જયાં સુધી પોતાના બધા શત્રુઓને પગ નીચે નહિ દાબે ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.
Publicidade