14 જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે. 15 માણસ આત્માથી બધી બાબતોનો ન્યાય કરે છે, પણ એવી વ્યક્તિ ફકત માનવીય ન્યાયને આધીન નથી. 16 માટે,
"પ્રભુનું મન કોણે જાણ્યું છે?
કે તે તેને શીખવી શકે,"
પણ અમને તો મસીહનું મન છે.