13 તમે કહો છો કે, "ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, અને ઈશ્વર તે બંન્નેનો નાશ કરશે." હવે શરીર વ્યભિચાર માટે નથી પણ પ્રભુને માટે છે, અને પ્રભુ શરીરને માટે. 14 ઈશ્વરે પોતાના સામર્થ્યથી પ્રભુને મૃત્યુમાંથી સજીવન કર્યા, અને તે આપણને પણ સજીવન કરશે.
Publicidade