9 તેઓએ પૃથ્વીની આખી સપાટી પાર કરીને ઈશ્વરના લોકની છાવણીની આસપાસ, તથા પ્રિય શહેરની ચારે બાજુએ ઘેરો ઘાલ્યો, પરંતુ સ્વર્ગમાંથી અગ્નિ ઊત્યોઁ અને તેઓનો નાશ કયોઁ. 10 પછી તેઓને ભરમાવનાર શેતાનને, ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યો, જયાં પશુ તથા તેના જુઠા પ્રબોધકને નાંખવામાં આવ્યા છે. ત્યાં તેઓ સદાને માટે રાતદિવસ વેદનામાં સબડશે.
Publicidade