18 આ પુસ્તકનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે: જે કોઈ તેમાં વધારો કરશે તો ઈશ્વર તેના પર આ પુસ્તકમાં લખેલાં અનઁથો વધારશે. 19 અને જો કોઈ આ ભવિષ્યવચનનાં પુસ્તકમાંથી કાંઈ પણ કાઢી નાંખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે.
Publicidade
Publicidade