16 ‘તેઓને ફરી કદી ભૂખ લાગશે નહિ,
તેઓને ફરી કદી તરસ લાગશે નહિ.’
કોઈ પણ પ્રકારનો તાપ અથવા
સૂર્યની ઝાળ તેઓના પર પડશે નહિ.
17 કેમકે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે
તે તેઓનો પાળક થશે;
‘તે તેઓને જીવનનાં પાણીનાં ઝરાઓ પાસે દોરી જશે.’
‘અને ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂંછી નાંખશે.’ "