5 દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,
"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"
6 તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે,
"પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?"
5 દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,
"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"
6 તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે,
"પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?"