17 વિશ્વાસ કરનારાંઓના હાથે આવા ચિન્હો થશેઃ મારા નામે તેઓ અશુધ્ધ આત્માઓ કાઢશે અને તેઓ નવી ભાષાઓ બોલશે. 18 તેઓ સર્પને તેમના હાથમાં પકડી લેશે અને જયારે તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જાય તોપણ તેઓને કાંઈ નુકશાન થશે નહિ. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકશે ને તેઓ સાજા થશે."