10 તો પછી, તું તારા ભાઈ અને બહેનનો કેમ ન્યાય કરે છે? અથવા શા માટે તેમને તુચ્છ ગણે છે? કેમકે આપણે સવઁને ઇશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. 11 કેમકે લખેલું છે કે:
"પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ,
દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે,
પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ "
12 હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.