35 તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય? 36 જેમ લખેલું છે તેમ:
"તમારે લીધે અમે આખો દિવસ માયાઁ જઈએ છીએ;
કતલ થનાર ઘેટાંના જેવાં અમે ગણાયેલા છીએ."
37 ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ.