20 તો જ્ઞાની કયાં છે? નિયમશાસ્ત્રના પંડિતો કયાં છે? આ જમાનાના તત્વજ્ઞાની કયાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મુખઁ બનાવ્યું નથી? 21 કેમકે ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જગતે પોતાના જ્ઞાનથી તેમને ઓળખ્યા નહિ, તેથી જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેની મૂખઁતા દ્રારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઇશ્વરને પસંદ પડયું.
Publicidade