22 યહૂદીઓ ચિહ્નની માગણી કરે છે, અને ગ્રીકો જ્ઞાન શોધે છે. 23 પણ અમે તો ક્રૂસે જડાયેલા મસીહને પ્રગટ કરીએ છીએ, જે યહૂદીઓને ઠોકરરૂપ અને વિદેશીઓને મૂખઁતારૂપ છે. 24 પણ જેને ઈશ્વરે તેડયા છે એટલે કે યહૂદીઓ અને ગ્રીકો બંને, તેમના માટે મસીહ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે.
Publicidade
Publicidade