27 પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ. 28 ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. 29 એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે.
Publicidade
Publicidade