54 જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને મત્યઁ અમરપણું ધારણ કરશે: ત્યારે "મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે"
55 "ઓ મરણ, તારો વિજય કયાં?
ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?"
56 મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામથ્યઁ નિયમશાસ્ત્ર છે. 57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.