આત્મા દ્ઘારા ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થયું
9 પણ જેમ લખેલું છે:
"જે વાનાં આંખે જોયા નથી,
અને સાંભળ્યાં નથી,
અને માણસનાં મનમાં પેઠાં નથી"
જે બાબતો ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓ માટે તૈયાર કરેલી છે.
9 પણ જેમ લખેલું છે:
"જે વાનાં આંખે જોયા નથી,
અને સાંભળ્યાં નથી,
અને માણસનાં મનમાં પેઠાં નથી"
જે બાબતો ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓ માટે તૈયાર કરેલી છે.