વ્યભિચારના કેસ સાથેનો વ્યવહાર
1 ખરેખર મને કહેવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધમીઁઓમાં પણ સહન કરતાં નથી: એક માણસ પોતાની સાવકી માને રાખે છે. 2 એમ છતાં એ બાબતમાં તમે શોક કયાઁને બદલે ગર્વ કરો છો જે એ કામ કરી રહ્યાં છે તેને તમારી સગંતમાંથી દૂર કરવો જોઈએ.