પરિસ્થિતીનાં બદલા અંગે
17 તેમ છતાં, દરેક વ્યક્તિએ પ્રભુએ જે રાખ્યા છે, અને જે પરિસ્થિતીમાં ઈશ્વરે તેને બોલાવ્યો છે તે જ પરિસ્થિતીમાં વિશ્વાસી તરીકે જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓને આપું છું.
17 તેમ છતાં, દરેક વ્યક્તિએ પ્રભુએ જે રાખ્યા છે, અને જે પરિસ્થિતીમાં ઈશ્વરે તેને બોલાવ્યો છે તે જ પરિસ્થિતીમાં વિશ્વાસી તરીકે જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓને આપું છું.