32 તમે દરેક રીતે ચિંતાથી મુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત પુરુષ પ્રભુનાં કાર્યની ચિંતા કરે છે, તે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો; 33 પરંતુ, પરણીત પુરુષ દુનિયાદારીની ચિંતા કરે છે, તે પોતાની ને કેવી રીતે પ્રસન્ન કરી શકે. 34 અને તેના હિતો વહેંચાયેલા છે, અપરિણીત સ્ત્રી અને કુંવારી પ્રભુના કાયઁની ચિંતા કરે છે, તેનો ધ્યેય શરીર અને આત્મા બંનેને સમઁપિત રહેવાનો છે, પરંતુ પરણિત સ્ત્રી દુનિયાદારીની ચિંતા કરે છે, પોતાના પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકે.
Publicidade