13 મંદિરમાં સેવા કરનારાઓને મંદિરમાંથી ખોરાક મેળવે છે અને ઈશ્વરની વેદીના સેવકોને વેદી પરનાં અર્પણમાંથી હિસ્સો મળે છે એ શું તમે નથી જાણતા? 14 તે જ પ્રમાણે પ્રભુએ આજ્ઞા આપી છે કે જેઓ સુસમાચારનો પ્રચાર કરે છે તેઓએ સુસમાચારમાંથી ભરણપોષણ કરવું જોઈએ.
Publicidade
Publicidade