16 વળી નાનાં કે મોટાં, શ્રીમંત કે ગરીબ, ગુલામ કે મુક્ત તે દરેક પોતાના જમણા હાથ પર અથવા કપાળ પર તેની નિશાની તરીકે છાપ લેવડાવે છે. 17 એ નિશાની સિવાયની કોઇથી વેચાયલેવાય નહિ, તે નિશાની તે પશુનું નામ કે તેનાં નામની સંખ્યા છે.
18 એ બુધ્ધિનું કામ છે. જેઓ શોધી શકે એમ હોય તેઓ તે સંજ્ઞાનું અર્થધટન કરે. કેમકે એ માણસની સંખ્યા છસો છાસઠ છે.