નવું આકાશ તથા નવી પૃથ્વી
1 પછી મેં "નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં," કારણ કે પ્રથમનાં આકાશ તથા પ્રથમની પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને હવે સમુદ્ર રહ્યો ન હતો.
27 કોઈ પણ પ્રકારની અશુધ્ધતા ત્યાં પ્રવેશ કરી શકશે નહિ, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ; પણ જેઓનાં નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.