ઈસુને ક્રૂસે જડાવવા
17 તેથી સૈનીકોએ ઈસુનો હવાલો લીધો ને, ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને ખોપરીની જગ્યાએ ગયા, તે જગાને અરામીક ભાષામાં ગલગોથા કહેવામાં આવે છે.
17 તેથી સૈનીકોએ ઈસુનો હવાલો લીધો ને, ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને ખોપરીની જગ્યાએ ગયા, તે જગાને અરામીક ભાષામાં ગલગોથા કહેવામાં આવે છે.