24 પણ જો અવિશ્વાસી કે અભણ અંદર આવે કે જયારે સવઁ પ્રબોધ કરતાં હોય, તેઓને પાપની ખાતરી થાય છે અને તેના વડે તેનો ન્યાય થશે. 25 અને તેમના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે. અને તે ઘુંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું તે જાહેર કરશે.
Publicidade