મસીહનું પુનરુત્થાન
1 હવે ભાઈઓ અને બહેનો, તમને અગાઉ પ્રગટ કરેલ સુસમાચાર શું છે તે હું અમને યાદ કરાવવા માંગુ છું, જે તમને મળ્યા અને તેના પર તમે ઉભાં છો. 2 આ સુસમાચારથી તમારો ઉધ્ધાર થયો છે, મેં તમને ઉપદેશ કયોઁ તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખ્યો હશે, અને આવઁથા વિશ્વાસ કયોઁ નહિ હોય તો.