2 પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? 3 આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે!
Publicidade
Publicidade