12 બાકીનાને હું આ કહું છું (હું નહિ પણ પ્રભુ): જો કોઇ ભાઈને અવિશ્વાસી પત્ની છે અને તે તેની સાથે રહેવા માગે છે તો તે તેને છૂટાછેડા આપે નહિ. 13 અને જો કોઈ પત્નીને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા માગતો હોય, તો પત્નીએ તેને ત્યજી દેવો નહિ. 14 કેમકે અવિશ્વાસી પતિ તેની પત્નીથી શુધ્ધ થયો છે, અને અવિશ્વાસી પત્ની તેના વિશ્વાસી પતિથી શુધ્ધ થઇ છે નહિ તો તમારા બાળકો અશુધ્ધ હોત, પણ જેમ છે તેમ તેઓ પવિત્ર છે.
Publicidade