5 તથા ઈસુ મસીહ તરફથી, જે વિશ્વાસુ સાક્ષી, અને મૃત્યું પામેલાંઓ માંથી પ્રથમજનિત, અને પૃથ્વીનાં રાજાઓનો અધિપતિ છે.
જેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપોથી મુકત કયાઁ 6 અને તેમણે આપણને રાજ્ય અને તેમના ઈશ્વર અને પિતાની સેવા કરવા માટે યાજકો બનાવ્યાં છે. તેમને મહિમા અને અધિકાર સર્વકાળ હો! આમીન.