10 પછી તેઓને ભરમાવનાર શેતાનને, ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યો, જયાં પશુ તથા તેના જુઠા પ્રબોધકને નાંખવામાં આવ્યા છે. ત્યાં તેઓ સદાને માટે રાતદિવસ વેદનામાં સબડશે.
10 પછી તેઓને ભરમાવનાર શેતાનને, ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યો, જયાં પશુ તથા તેના જુઠા પ્રબોધકને નાંખવામાં આવ્યા છે. ત્યાં તેઓ સદાને માટે રાતદિવસ વેદનામાં સબડશે.