29 ત્યારે ઈસુએ તેને કહ્યું, "કેમકે તે મને જોયો છે માટે તેં વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ જોયા વગર વિશ્વાસ કયોઁ છે તેઓને ધન્ય છે."
યોહાનની સુસમાચારનો હેતુ
30 ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. 31 પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.