39 અને જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે મને સોંપેલામાંથી એકેને હું ગુમાવું નહિ, પરંતુ છેલ્લે દિવસે હું તેમને પાછા ઉઠાડું. 40 જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ કરશે તેને અનંતજીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેઓને સજીવન કરું એવી મારા પિતાની ઇચ્છા છે."
Publicidade
Publicidade