3 "આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
5 જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
3 "આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
5 જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.