ઉપવાસ વિષે
16 "જયારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેવા વિલાય ગયેલાં ચહેરાવાળા ન થાવ, કેમકે તેઓ ઉપવાસ કરે છે તે બતાવવા માટે તેઓ તેમના ચહેરાને બગાડે છે, હું તમને સાચે જ કહું છું કે તેઓને તેમનો પુરો બદલો મળી ચૂકયો છે.
16 "જયારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેવા વિલાય ગયેલાં ચહેરાવાળા ન થાવ, કેમકે તેઓ ઉપવાસ કરે છે તે બતાવવા માટે તેઓ તેમના ચહેરાને બગાડે છે, હું તમને સાચે જ કહું છું કે તેઓને તેમનો પુરો બદલો મળી ચૂકયો છે.