7 જેથી, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમનની વાટ જોતાં, તમને કોઇ પણ આત્મિક દાનની કમી ન રહે. 8 વળી તે તમને અંત સુધી સ્થિર રાખશે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના દિવસે નિદોઁષ રહો.
7 જેથી, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમનની વાટ જોતાં, તમને કોઇ પણ આત્મિક દાનની કમી ન રહે. 8 વળી તે તમને અંત સુધી સ્થિર રાખશે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના દિવસે નિદોઁષ રહો.