6 પણ, અમે પરીપકવ લોકોમાં જ્ઞાનનો સંદેશો બોંલીએ છીએ, પણ આ જમાનાનું જ્ઞાન નહિ કે આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન નથી. 7 ના, અમે ઈશ્વરનું જ્ઞાન, ગુપ્ત રહસ્ય, અને આપણા મહિમા માટે ઈશ્વરે જે સમય શરૂ થાય તે પહેલાં નક્કી કર્યુ હતુ તે જાહેર કરીએ છીએ.
Publicidade
Publicidade