8 જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે. 9 પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી; 10 ન્યાયીપણા વિશે; કેમકે હું પિતા પાસે જઈ રહ્યો છું અને હવે પછી તમે મને જોશો નહિ; 11 ન્યાયચુકાદા વિશે; કેમકે આ જગતના અધિકારીઓ દોષિત ઠયાઁ છે.