યોહાનની સુસમાચારનો હેતુ
30 ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. 31 પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.
30 ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. 31 પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.