53 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી. 54 જે કોઈ મારું માંસ ખાય છે, અને લોહી પીએ છે તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
Publicidade