38 ત્યારે તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું," અને તેણે તેમનું ભજન કર્યું.
39 ઈસુએ કહ્યું, "ન્યાયને માટે હું જગતમાં આવ્યો છું, જેથી આંધળા જુએ અને જેઓ જુએ તેઓ આંધળા થાય."
38 ત્યારે તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું," અને તેણે તેમનું ભજન કર્યું.
39 ઈસુએ કહ્યું, "ન્યાયને માટે હું જગતમાં આવ્યો છું, જેથી આંધળા જુએ અને જેઓ જુએ તેઓ આંધળા થાય."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.