31 અને તેથી હું તમને કહું છું, હરેક પ્રકારનું પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે: પણ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, 32 જો કોઇ માણસના દીકરાની વિરુદ્ધ શબ્દ બોલશે તેને માફ કરાશે, પરંતુ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે તેને તે માફ નહિ કરાશે, આ કાળમાં નહિ કે આવનાર કાળમાં પણ નહિ.