રાંઇના બી નું અને ખમીર નું દ્રષ્ટાંત
31 તેમણે બીજું દ્રષ્ટાંત કહ્યું: "સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે. જેને એક માણસે લઇને તેનાં ખેતરમાં વાવ્યું 32 જો કે સઘળાં બી કરતાં તે નાનું છે, પણ જયારે તે વધે છે, ત્યારે તે વધીને બગીચાના છોડો કરતાં તે મોટું વૃક્ષ બને છે. જેથી આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓમાં માળા બાંધે છે."