3 ઈસુને દગો દેનાર યહૂદાએ જયારે જોયું કે, ઈસુને ગુનેગાર ઠરાવ્યાં છે, ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા આગેવાનો પાસે પાછો ગયો, 4 તેણે કહ્યું મે પાપ કયુઁ છે, "પરસ્વાધીન લોહી પરસ્વાઘીન કયાઁથી મેં પાપ કર્યું છે."
તેઓએ જવાબ આપ્યો, "તે તું જાણે?" એમાં અમારે શું?
5 તેથી યહુદાએ મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નિકળ્યો, પછી જઈને પોતે ગળે ફાંસો ખાધો.